મહેસાણા જિલ્લાના રામેશ્વર મહાદેવ મંદિરમાં 250 કિલો ઘંટનું અનાવરણ
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
મહેસાણા જિલ્લાના રામેશ્વર મહાદેવ મંદિરમાં 250 કિલો ઘંટનું અનાવરણ
માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણા જિલ્લાના ગુંછળી ખાતે રામેશ્વર મહાદેવ મંદિરે મહારુદ્રી યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં લગભગ 250 કિલો વજનના વિશાળ અને અલૌકિક ઘંટનું અનાવરણ કર્યું, જે મહત્વપૂર્ણ ધાર્મિક ઉલ્લાસનો ભાગ બન્યું.
વિકસિત મહેસાણા કોનક્લેવ: ઔદ્યોગિક વિકાસ અને કૃષિ સુધારણા માટેના પ્રયત્નો વિકસિત મહેસાણા કોનક્લેવ" મહેસાણા જિલ્લામાં માળખાકીય વિકાસ, ઔદ્યોગિક વિસ્તરણ અને વિવિધ આર્થિક ક્ષેત્રોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ છે. આ કોનક્લેવમાં રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને મંત્રી મુકેશભાઈ પટેલે હાજરી આપી, મહેસાણાના માળખાકીય વિકાસ અને આર્થિક વૃદ્ધિના મૂલ્યો અંગે ચર્ચા કરી. આ કોનક્લેવમાં મહેસાણાની નવીનતા માળખાકીય વિકાસ અને ઔદ્યોગિક વિસ્તરણની ચર્ચા તેમજ મહેસાણાના સમૃદ્ધ ક્ષેત્રો જેમ કે કૃષિ ઉત્પાદન અને સેવાઓ આ ધ્યેયને વધારવા અને તેમાં યોગદાન આપવાની તેમની સંભવિતતાના સંદર્ભમાં પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત લોજિસ્ટિક્સ અને માળખાકીય વિકાસ, નિવેશની તકો અને ઔદ્યોગિક વૃદ્ધિ, કૃષિ અને ડેરીના સુધારા તેમજ નવીનતા અને સ્ટાર્ટઅપ સહિતના વિષયો સંદર્ભે ચર્ચા થઈ. આ કાર્યક્રમમાં સાંસદશ્રી હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગીરીશભાઈ રાજગોર, મહે...
“સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા...” મહેસાણા: “સ્વચ્છતા હી સેવા 2024” અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાની વિવિધ શાળાઓમાં યોજાયેલી ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ સ્વચ્છતાનો સંદેશ આપ્યો.. “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા...” “સ્વચ્છતા હી સેવા 2024” અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાની વિવિધ શાળાઓમાં યોજાયેલી... Posted by Dr Kuber Dindor on Sunday, September 22, 2024
Comments
Post a Comment