Posts

મહેસાણા: “સ્વચ્છતા હી સેવા 2024” અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાની વિવિધ શાળાઓમાં યોજાયેલી ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ સ્વચ્છતાનો સંદેશ આપ્યો..

Image
“સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા...” મહેસાણા: “સ્વચ્છતા હી સેવા 2024” અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાની વિવિધ શાળાઓમાં યોજાયેલી ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ સ્વચ્છતાનો સંદેશ આપ્યો.. “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા...” “સ્વચ્છતા હી સેવા 2024” અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાની વિવિધ શાળાઓમાં યોજાયેલી... Posted by Dr Kuber Dindor on  Sunday, September 22, 2024

સહજ અને સરળ રીતે સામાજિક વિજ્ઞાન શીખવતા શિક્ષકનું સન્માન...

સહજ અને સરળ રીતે સામાજિક વિજ્ઞાન શીખવતા શિક્ષકનું સન્માન... મહેસાણાને અપાવ્યું સન્માન.. સહજ અને સરળ રીતે સામાજિક વિજ્ઞાન શીખવતા શિક્ષકનું સન્માન... મહેસાણાને અપાવ્યું સન્માન.. #happyteacherdayguj #cmatteachersdayguj CMO Gujarat Gujarat Information Collector & DM Mehsana DDO Mehsana Posted by Info Mehsana GoG on Thursday, September 5, 2024

મહેસાણાનું ગૌરવ વધારતા શિક્ષકનું સન્માન..

Image
મહેસાણાનું ગૌરવ વધારતા શિક્ષકનું સન્માન.. મહેસાણાનું ગૌરવ વધારતા શિક્ષકનું સન્માન.. #happyteacherdayguj #cmatteachersdayguj CMO Gujarat Ministry of Education Collector & DM Mehsana DDO Mehsana Posted by Info Mehsana GoG on  Wednesday, September 4, 2024

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

Image
                                        વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત  ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન  માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો  સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે                                  :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અનુરોધ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપરિક સંસ્કૃતિની ઝ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની ધ્રુવિતા પ્રજાપતિને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ એનાયત

Image
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની ધ્રુવિતા પ્રજાપતિને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ એનાયત પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ ૧૫ મી ઓગસ્ટ,૨૦૨૪ વિજાપુર મહેસાણા Posted by  Dhruvita Prajapati  on  Thursday, August 15, 2024

ગુજરાત રંગાયું હર ઘર તિરંગાને રંગ, જન જનમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ...

ગુજરાત રંગાયું હર ઘર તિરંગાને રંગ, જન જનમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ...  ગુજરાત રંગાયું હર ઘર તિરંગાને રંગ, જન જનમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ... #gujaratinformation #GOGConnect #mahitigujarat... Posted by  Gujarat Information  on  Tuesday, August 13, 2024